જુનાગઢ જિલ્લો
જુનાગઢ જીલ્લો
ક્ષેત્રફળ :-૮,૭૬૨ ચો. કિમી.
જુનાગઢની આજુબાજુ ગીર સોમનાથ ,રાજકોટ, પોરબંદર અને અમરેલી જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૪ માણાવદર, જુનાગઢ, વિસાવદર,માંગરોળ
પોરબંદર,અમરેલી,રાજકોટ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે.
તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે
વસ્તી :- ૧૫,૨૫,૬૦૫ (૨૦૧૧)
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૫૩( દર હજારે)
સાક્ષરતા :- ૭૩.૬૫%
મુખ્ય મથક :- જુનાગઢ
તાલુકાઓ:-(૦૮) (1)જુનાગઢ(2)માણાવદર(3) વંથળી (4)ભેંસાણ (5) વિસાવદર(6) શેરગઢ (7) મેંદરડા (8) બીલખા
તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૯ (કુલ બેઠકો:- ૧૫૮)( જૂનાગઢ-૧૮,ભેંસાણ- ૧૬, કેશોદ-૧૮,માળીયા-હડિયા-૨૦, માણાવદર-૧૬,માંગરોળ-૨૦, મેંદરડા-૧૬ . વંથલી- ૧૮ અને વિસાવદર-૧૮ ),
જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ- ૨૭, ભાજપ-૩)
જિલ્લા પંચાયત પ્રમુખ :- વલ્લભભાઈ દૂધાત
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લક્ષ્મણભાઈ ભરડા
નગરપાલિકાઓ અને વોર્ડ :-૧ (બેઠકો-૩૬ ) ( કેશોદ- ૯ ) (ભાજપ-૨૩, કોંગ્રેસ-૧૨,અન્ય-૧ )
જુનાગઢના મેયર :- જીતેન્દ્રભાઈ હરીપુરા
જુનાગઢ મ્યુનિ.કમિશનર :- શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
મુખ્ય શહેર :- જુનાગઢ,
હવાઈ મથક :- કેશોદ
પર્વતો :- ગિરનાર
નદીઓ :- ઓઝત, હિરણ, સરસ્વતી, શિંગવડો, મચ્છુ, છાસી, માલશ, ઉબેણ, મધુવતી
મુખ્ય પાકો :- મગફળી, કેરી, જુવાર, તલ, કપાસ, બાજરી, નારિયેળ, ચીકુ
ઉદ્યોગો :- મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ, સોડાએશ, ખાંડ
ખનીજ :- સફેદ પથ્થર, ચુનાનો પથ્થર
જોવાલાયક સ્થળો:અશોકનો શિલાલેખ, અડીકડી વાવ, સક્કર બાગ, ઝૂ નવઘણ કુવો, ખાપરા કોડિયાનો મહેલ, કૃષિ કોલેજ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, ગિરનાર, અહમદપુરમાંડવી વિહાર, દરબાર મ્યુઝીયમ હોલ, સાસણગીર અભ્યારણ, તુલશીશ્યામ, સતાધાર, હોલી ડે કેમ્પ-ચોરવાડ, નથ્થુરામ શર્મા આશ્રમ-બીલખા.
વિશેષ નોંધ :-
જુનાગઢના જિલ્લામાં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ ભાલકાતીર્થ સુપ્રસિદ્ધ છે.
ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર ગિરનાર છે.
મહાશિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે.
જૂનાગઢમાં મુખ્ય પાક મગફળી છે. જુનાગઢમાં મગફળી રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર આવેલું છે.
અહીનું સાસણગીરનું અભ્યારણ સમગ્ર એશિયામાં સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે.
તુલશીશ્યામમાં ગરમ પાણીના કુંડ છે.
માંગરોળ નારિયેલ માટે પ્રખ્યાત છે. તથા નાગરવેલના પાનની ખેતી પણ થાય છે.
અહમદપુર માંડવી વિહાર ધામ છે.
ચોરવાડ એ ‘લીલી નાઘેર’ પ્રદેશ તરીકે જાણીતો છે.
જુનાગઢ અને કેશોદની કેશર કેરી ભારતમાં પ્રખ્યાત છે.
જુનાગઢ જીલ્લો ખેતીવાડીની દ્રષ્ટીએ સમૃદ્ધ છે.
ક્ષેત્રફળ :-૮,૭૬૨ ચો. કિમી.
જુનાગઢની આજુબાજુ ગીર સોમનાથ ,રાજકોટ, પોરબંદર અને અમરેલી જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૪ માણાવદર, જુનાગઢ, વિસાવદર,માંગરોળ
પોરબંદર,અમરેલી,રાજકોટ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે.
તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે
વસ્તી :- ૧૫,૨૫,૬૦૫ (૨૦૧૧)
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૫૩( દર હજારે)
સાક્ષરતા :- ૭૩.૬૫%
મુખ્ય મથક :- જુનાગઢ
તાલુકાઓ:-(૦૮) (1)જુનાગઢ(2)માણાવદર(3) વંથળી (4)ભેંસાણ (5) વિસાવદર(6) શેરગઢ (7) મેંદરડા (8) બીલખા
તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૯ (કુલ બેઠકો:- ૧૫૮)( જૂનાગઢ-૧૮,ભેંસાણ- ૧૬, કેશોદ-૧૮,માળીયા-હડિયા-૨૦, માણાવદર-૧૬,માંગરોળ-૨૦, મેંદરડા-૧૬ . વંથલી- ૧૮ અને વિસાવદર-૧૮ ),
જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ- ૨૭, ભાજપ-૩)
જિલ્લા પંચાયત પ્રમુખ :- વલ્લભભાઈ દૂધાત
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લક્ષ્મણભાઈ ભરડા
નગરપાલિકાઓ અને વોર્ડ :-૧ (બેઠકો-૩૬ ) ( કેશોદ- ૯ ) (ભાજપ-૨૩, કોંગ્રેસ-૧૨,અન્ય-૧ )
જુનાગઢના મેયર :- જીતેન્દ્રભાઈ હરીપુરા
જુનાગઢ મ્યુનિ.કમિશનર :- શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
મુખ્ય શહેર :- જુનાગઢ,
હવાઈ મથક :- કેશોદ
પર્વતો :- ગિરનાર
નદીઓ :- ઓઝત, હિરણ, સરસ્વતી, શિંગવડો, મચ્છુ, છાસી, માલશ, ઉબેણ, મધુવતી
મુખ્ય પાકો :- મગફળી, કેરી, જુવાર, તલ, કપાસ, બાજરી, નારિયેળ, ચીકુ
ઉદ્યોગો :- મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ, સોડાએશ, ખાંડ
ખનીજ :- સફેદ પથ્થર, ચુનાનો પથ્થર
જોવાલાયક સ્થળો:અશોકનો શિલાલેખ, અડીકડી વાવ, સક્કર બાગ, ઝૂ નવઘણ કુવો, ખાપરા કોડિયાનો મહેલ, કૃષિ કોલેજ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, ગિરનાર, અહમદપુરમાંડવી વિહાર, દરબાર મ્યુઝીયમ હોલ, સાસણગીર અભ્યારણ, તુલશીશ્યામ, સતાધાર, હોલી ડે કેમ્પ-ચોરવાડ, નથ્થુરામ શર્મા આશ્રમ-બીલખા.
વિશેષ નોંધ :-
જુનાગઢના જિલ્લામાં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ ભાલકાતીર્થ સુપ્રસિદ્ધ છે.
ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર ગિરનાર છે.
મહાશિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે.
જૂનાગઢમાં મુખ્ય પાક મગફળી છે. જુનાગઢમાં મગફળી રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર આવેલું છે.
અહીનું સાસણગીરનું અભ્યારણ સમગ્ર એશિયામાં સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે.
તુલશીશ્યામમાં ગરમ પાણીના કુંડ છે.
માંગરોળ નારિયેલ માટે પ્રખ્યાત છે. તથા નાગરવેલના પાનની ખેતી પણ થાય છે.
અહમદપુર માંડવી વિહાર ધામ છે.
ચોરવાડ એ ‘લીલી નાઘેર’ પ્રદેશ તરીકે જાણીતો છે.
જુનાગઢ અને કેશોદની કેશર કેરી ભારતમાં પ્રખ્યાત છે.
જુનાગઢ જીલ્લો ખેતીવાડીની દ્રષ્ટીએ સમૃદ્ધ છે.