જામનગર જિલ્લો

જામનગર જિલ્લો
ક્ષેત્રફળ :- ૮,૪૪૧ ચો. કિમી.
જામનગરની આજુબાજુ દેવભૂમિ દ્વારકા,મોરબી,રાજકોટ અને પોરબંદર જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૬કાલાવડ(એસ.સી),જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, અને  ખંભાળિયા
વસ્તી :- ૧૪,૦૭,૬૩૫(૨૦૧૧)
સાક્ષરતા :- ૭૩.૬૫%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૮ (દર  હજારે)
મુખ્ય શહેર :-  જામનગર
તાલુકાઓ :- ૭  (1) જામનગર  (2) ખંભાળિયા (3) (6) લાલપુર (4) કાલાવડ (5)  જામજોધપુર (6)   ધ્રોળ (7) જોડિયા
જામનગર મહાનગર પાલિકાની કુલ વોર્ડ અને સીટો :- ૧૬ બેઠકો (૬૪ સભ્યો) (ભાજપ-૩૮,કોન્ગ્રેસ-૨૪,અન્ય-૨)
જામનગરના મેયર :- પ્રતિભાબેન કનખરા
જામનગરના ડેપ્યુટી મેયર :- ભરત મહેતા
જામનગર મ્યુનિ. કમિશનર :- શ્રી હર્ષદ પટેલ
તાલુકા પંચાયતની કુલ સીટો અને બેઠકો :- ૬ (બેઠકો- ૧૧૨) ( કોંગ્રેસ-૬ (૮૪) , ભાજપ-૦(૨૮ ))( જામનગર-૨૬, લાલપુર-૧૮, જોડિયા-૧૬, ધ્રોળ-૧૬, જામજોધપુર-૧૮,કાલાવાડ-૧૮)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૪ ( કોંગ્રેસ- ૧૭ , ભાજપ-૭ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- મૂળજીભાઈ વાઘેલા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- જયેન્દ્રભાઈ મુંગરા
નદીઓ :– ફુલઝર,  ભોગત,  નાગમતી,  રંગમતી,  ઊંડ,  ઘી,  સિંહણ,  સાની,  રૂપારેલ,  સસાઈ
બંદરો :- ઓખા,  બેડી,  સિક્કા,  સલાયા,  વાડીનાર,  રૂપેણ,  જોડીયા,  દ્વારકા
પર્વતો :- સતિયાદેવ
હવાઈ મથક :- જામનગરઉદ્યોગો:- સિમેન્ટ,  યંત્ર,  ચિનાઈ  માટીના  વાસણો,  દવા,  રસાયણો,  સુતરાઉ  કાપડ,  ગરમ  કાપડ,   મીઠું,  કાગળ,  મત્સ્ય ઉદ્યોગ,  જહાજ  ભાંગવાનો  ઉદ્યોગ  અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે
મુખ્ય પાકો :-  બાજરી,  મગફળી,  લસણ,  કપાસ,  જુવાર,  બટાકા,  ઘઉં,  ચીકોરી,  ડુંગળી
ખનીજ :- ચૂનો,  ચિનાઈ  માટી,  બોક્સાઈટ,  ચિરોડી.
જોવાલાયક સ્થળો:- દ્વારકા,  નાગેશ્વર,  લાખોટા  પેલેસ,  જામનગર,  બેટ  દ્વારકા,  ધુમલી,  ખીજડીયા પક્ષી  અભ્યારણ,  નકલંગ  રણુજા,  પિરોટન  ટાપુ,  હરસિદ્ધ  મંદિર.
 વિશેષ  નોંધ :

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ – ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી આવેલી છે.
મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો ‘નવાનગર‘ ના નામે જાણીતો હતો.
“સૌરાષ્ટ્રનું પેરિસ”એ  જામનગર  ગણાય  છે.
સૌથી વધારે  લાંબો  દરિયા કિનારો ધરાવતો જિલ્લો જામનગર  છે.
જામનગર એ  ધાર્મિક  નગરી  ગણાય  છે. અહીંના  બ્રાહ્મણો  ખુબ  વિદ્વાન  હતા.
ગુજરાતની એક માત્ર આર્યુવેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે.(સ્થાપના-૧૯૬૭)
જામનગર બાંધણી માટે સુપ્રસિદ્ધ છે,
જામનગરમાં સ્મશાન  ગૃહ,  સર્કિટ  હાઉસ,  રાજમહેલ,  લખોટા  તળાવ  જોવાલાયક  છે.
દરિયાઈ રાષ્ટ્રીય  ઉદ્યાન  પણ  જામનગરની  ઉત્તરે  કચ્છના  અખાતમાં  આલમ  છે.
જામનગરમાં પરવાળાના ટાપુઓ આવેલા છે. જેમાં 42  જેટલા  નાના  મોટા  પરવાળા  બેટ  છે.
શ્રીકૃષ્ણ રાજધાની  અને  જગતગુરુ  શંકરાચાર્યે  સ્થાપેલા  ચાર  આશ્રમો  પૈકી  શારદાપીઠ  એક  આશ્રમ  છે
પોરબંદર જવાના  માર્ગ  પર  પ્રખ્યાત  હરસિદ્ધ  માતાનું  મંદિર  આવેલું  છે.
મીઠાપુરમાં તાતાની  સોડાએશની  વિશાળ  ફેક્ટરી  છે.
જામનગર એ  બ્રાસપાર્ટના  ઉદ્યોગ  માટે  પ્રખ્યાત  છે.
રાણાવાવ અને  સિક્કામાં  મોટી  ફેક્ટરીઓ છે.
Next Post Previous Post
1 Comments
  • wajihahearp
    wajihahearp 28 ફેબ્રુઆરી, 2022 13:02

    Casino Review ᐈ Get 100% Bonus + 100 FS
    Read our casino review to 카드 게임 종류 learn about this new operator offering. 토토 배당률 Casino also supports many 세븐 포커 족보 other 슬롯게임 sports, casino games, virtual sports, and virtual 외국 라이브 sports.

Add Comment
comment url