દાહોદ જિલ્લો
દાહોદ જીલ્લો
દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે.
ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલાપંચમહાલ જીલ્લામાંથી વિભાજીત કરવામાં આવેલ છે.
દાહોદ જીલ્લાની પંચમહાલ,છોટાઉદેપુર જીલ્લાની સરહદો આવેલી છે.
દાહોદ જીલ્લો ગુજરાતની સરહદ પર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે.
ક્ષેત્રફળ :- ૩,૬૪૨ચો. કિમી
સ્થાપના:- ૦ર-૧૦-૧૯૯૭
વિધાનસભાનીકુલ સીટો :-૭ (૧)ફતેહપુરા(એસ.ટી), (૨)ઝાલોદ (એસ.ટી), (૩)લીમખેડા(એસ.ટી), (૪)દાહોદ(એસ.ટી),(૫) ગરબાડા(એસ.ટી), (૬)દેવગઢબારિયા(એસ.ટી),(૭) સંતરામપુર (એસ.ટી) }
તાલુકાઓ :- ૭ (૧) ઝાલોદ ,(૨) ગરબાડા (૩)દાહોદ (૪)દેવગઢબારિયા,(૫)ધાનપુર ,(૬)ફતેપુરા ,(૭) લીમખેડા ,(૮)સંજેલી
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૨૩૦) ( ભાજપ-૭૫, કોંગ્રેસ-૧૨૭, અન્ય-૦૩) ( દાહોદ-૩૮,ગરબાડા-૨૪,ધનપુરા-૨૪, લીમખેડા-૨૪,જાલોદ-૩૮, દેવગઢબારિયા-૨૮,ફતેપુરા-૨૮,સંજેલી-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૫૦ ( ભાજપ-૨૪, કોંગ્રેસ-૨૬, અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- રમીલાબેન ભૂરીયા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- પરષોત્તમ ચૌહાણ
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( દાહોદ-૯ (૩૬)) ( ભાજપ-૨૨, કોંગ્રેસ-૧૩ અન્ય-૧ )
વસ્તી :- ૨૧,૨૬,૫૫૮ (૨૦૧૧ મુજબ )
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૯૦ ( દર હજારે)
અક્ષર જ્ઞાન :- ૫૮.૬૨%
મુખ્ય મથક :- દાહોદ
ગામડાંઓ :- ૬૯૬
ઉદ્યોગ:- ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઇલ
ખનીજ:- સિલિકા, ગ્રેનાઈટ,ગ્રેવલ,બ્લેક ટ્રેપ
નદીઓ:- પાનમ, હડફ,માચનકાલી અને વાલ્વા
પાક :- મકાઈ,મગફળી, ડાંગર,કપાસ,બાજરી,જવ,ચણા અને તમાકુ
પર્વતો:- રતનમહાલ
અગત્યના સ્થળો :- દેવગઢ બારીયા ,ઝાલોદ ,સંતરામપુર
વિશેષ નોંધ :
દાહોદ વેપારી કેન્દ્રો છે .
દેવગઢબારીયા જુનું રજવાડી શહેર છે .અહીં મોટા ભાગે આદિવાસી વસ્તી વસે છે.
આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા અને અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.
આ જિલ્લામાં દુધ્મતી ,પાનામ,માછણ,હડફ ,કાલી ખાન નદીઓ આવેલી છે.
દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે.
દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે.
ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલાપંચમહાલ જીલ્લામાંથી વિભાજીત કરવામાં આવેલ છે.
દાહોદ જીલ્લાની પંચમહાલ,છોટાઉદેપુર જીલ્લાની સરહદો આવેલી છે.
દાહોદ જીલ્લો ગુજરાતની સરહદ પર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે.
ક્ષેત્રફળ :- ૩,૬૪૨ચો. કિમી
સ્થાપના:- ૦ર-૧૦-૧૯૯૭
વિધાનસભાનીકુલ સીટો :-૭ (૧)ફતેહપુરા(એસ.ટી), (૨)ઝાલોદ (એસ.ટી), (૩)લીમખેડા(એસ.ટી), (૪)દાહોદ(એસ.ટી),(૫) ગરબાડા(એસ.ટી), (૬)દેવગઢબારિયા(એસ.ટી),(૭) સંતરામપુર (એસ.ટી) }
તાલુકાઓ :- ૭ (૧) ઝાલોદ ,(૨) ગરબાડા (૩)દાહોદ (૪)દેવગઢબારિયા,(૫)ધાનપુર ,(૬)ફતેપુરા ,(૭) લીમખેડા ,(૮)સંજેલી
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૮ (બેઠકો-૨૩૦) ( ભાજપ-૭૫, કોંગ્રેસ-૧૨૭, અન્ય-૦૩) ( દાહોદ-૩૮,ગરબાડા-૨૪,ધનપુરા-૨૪, લીમખેડા-૨૪,જાલોદ-૩૮, દેવગઢબારિયા-૨૮,ફતેપુરા-૨૮,સંજેલી-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૫૦ ( ભાજપ-૨૪, કોંગ્રેસ-૨૬, અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- રમીલાબેન ભૂરીયા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- પરષોત્તમ ચૌહાણ
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( દાહોદ-૯ (૩૬)) ( ભાજપ-૨૨, કોંગ્રેસ-૧૩ અન્ય-૧ )
વસ્તી :- ૨૧,૨૬,૫૫૮ (૨૦૧૧ મુજબ )
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૯૦ ( દર હજારે)
અક્ષર જ્ઞાન :- ૫૮.૬૨%
મુખ્ય મથક :- દાહોદ
ગામડાંઓ :- ૬૯૬
ઉદ્યોગ:- ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઇલ
ખનીજ:- સિલિકા, ગ્રેનાઈટ,ગ્રેવલ,બ્લેક ટ્રેપ
નદીઓ:- પાનમ, હડફ,માચનકાલી અને વાલ્વા
પાક :- મકાઈ,મગફળી, ડાંગર,કપાસ,બાજરી,જવ,ચણા અને તમાકુ
પર્વતો:- રતનમહાલ
અગત્યના સ્થળો :- દેવગઢ બારીયા ,ઝાલોદ ,સંતરામપુર
વિશેષ નોંધ :
દાહોદ વેપારી કેન્દ્રો છે .
દેવગઢબારીયા જુનું રજવાડી શહેર છે .અહીં મોટા ભાગે આદિવાસી વસ્તી વસે છે.
આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા અને અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.
આ જિલ્લામાં દુધ્મતી ,પાનામ,માછણ,હડફ ,કાલી ખાન નદીઓ આવેલી છે.
દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે.