ભરૂચ જિલ્લા વિશે
ભરૂચ જીલ્લાની આજુબાજુ નર્મદા, વડોદરા અને સુરત જીલ્લાઓ આવેલા છે.
ભરુચ જિલ્લામાંથી પસાર થતી નદીઓ
ભરુચ જિલ્લાની સ્થાપના
1960
ભરુચ જિલ્લાનું મુખ્ય મથક
ભરૂચ
ભરુચ જિલ્લાની વસ્તી(૨૦૧૧ મુજબ)
કુલ વસ્તી : 15,50,822
લિંગ પ્રમાણ : 924 સ્ત્રીઓ દર 1000 પુરુષે
ભરુચ જિલ્લાની સાક્ષરતા દર
74.41%
ભરુચ જિલ્લાનું ક્ષેત્રફળ
5,246 ચો.કિમી.
ભરુચ જિલ્લાના તાલુકાઓ
ભરુચ જિલ્લામાં 9 તાલુકાઓ આવેલા છે.
- ભરૂચ
- આમોદ
- અંકલેશ્વર
- વાગરા
- હાંસોટ
- જંબુસર
- ઝગડીયા
- વાલિયા
- નેત્રંગ
ભરુચ જિલ્લાના જોવાલાયક સ્થળો
- શુકલતીર્થ
- કબીરવડ
- ભાડભૂતેશ્વર મહાદેવ
- શૂલપાણેશ્વર મંદિર
ભરુચ જિલ્લાના ગામડાંઓ
ભરુચ જિલ્લામાં કુલ 717 ગામડાઓ આવેલા છે.
ભરુચ જિલ્લાના બંદરો
- ભરૂચ
- દહેજ
- હાંસોટ
ભરુચ જિલ્લાના પર્વતો
- કડિયા ડુંગર
- સારસા માતાનો ડુંગર
ભરુચ જિલ્લામાંથી પસાર થતી નદીઓ
- નર્મદા
- કરઝણ
- અમરાવતી
- કીમ
- મેણ
- ઢાઢર
- ભાદર
ભરુચ જિલ્લાના મુખ્ય પાકો
- કપાસ
- ઘઉં
- ડાંગર
- મગફળી
- લવિંગ
- કેરી
- જુવાર
- તુવર
ભરુચ જિલ્લાના મુખ્ય ઉદ્યોગો
- રાસાયણિકખાતર
- ડેરીઉદ્યોગ
- રસાયણો
- દવાઓ
- સાયકલઉદ્યોગ
- સિમેન્ટ
- પેટ્રોકેમિકલ્સ
- ચિનાઈ માટીના વાસણો
- સુતરાઉ કાપડ
- કપાસનું જિન
ભરુચ જિલ્લાની મુખ્ય ખનીજો
- કુદરતી વાયુ
- તેલ
- ચૂનો
- લિગ્નાઈટ
ભરુચ જિલ્લા વિશે આ પણ જાણો
કાનમ પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.ભરૂચ નર્મદા કિનારે વસેલું શહેર છે. ભરૂચ પહેલાં ભૃગુકચ્છ નામે ધીકતું બંદર હતું.
ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં લિગ્નાઇટની ખાણો આવેલી છે.
ગુજરાતનું સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર અંકલેશ્વર છે.ખનીજતેલનો ઉદ્યોગ વિકસ્યો છે.
એશિયાની સૌથી મોટી જી.આઈ.ડી.સી. અંકલેશ્વરમાં આવેલી છે.
ભરૂચ જિલ્લામાં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલી છે.
ભરૂચ જીલ્લનો કાનમ પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.