પોરબંદર જિલ્લો

પોરબંદર જીલ્લો
પોરબંદર જીલ્લાની આજુબાજુ દેવભૂમિ દ્વારકા,જુનાગઢ,જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.
ક્ષેત્રફળ :૨,૨૯૫ ચો. કિમી
સ્થાપના :- ૧૯૯૭
વિધાનસભાની કુલ સીટો :- ૨ { પોરબંદર અને કુતિયાણા }
વસ્તી : – ૫,૮૬,૦૬૨  (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન : – ૭૫.૭૮%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૫૦ (દર હજારે)
મુખ્ય મથક :– પોરબંદર
તાલુકાઓ : – 3 (1)પોરબંદર, (2)રાણાવાવ, (3)કુતિયાણા
તાલુકા પંચાયતની સંખ્યા અને કુલ સીટો :- ૩ (કુલ સીટો-૫૬) ( ભાજપ-૪૧, કોંગ્રેસ-૧૫ અન્ય-૦ )(પોરબંદર-૨૪( ભાજપ-૨૦, કોંગ્રેસ-૪ અન્ય-૦ ),કુતિયાણા-૧૬( ભાજપ-૧૨, કોંગ્રેસ-૦૪ અન્ય-૦ ) અને રાણાવાવ-૧૬( ભાજપ-૦૯, કોંગ્રેસ-૦૭ અન્ય-૦ )
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૧૮ ( ભાજપ-૧૪, કોંગ્રેસ-૦૪ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- રમેશભાઈ ઓડેદરા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- નિલેશ મોરી
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ:- ૧ (પોરબંદર-૧૧) (બેઠકો-૪૪) ( ભાજપ-૧૪, કોંગ્રેસ-૦૪ અન્ય-૦ )
ગામડાંઓ :– ૧૮૬
અગત્યના શહેરો : – રાણાવાવ ,કુતિયાણા ,નવીબંદર
પર્વતો:- બરડો
નદીઓ:- ઓઝત,સુખભાદર,મીનસર અને વર્તુ
બંદરો:- પોરબંદર,નવી બંદર
ઉધોગો:- સુતરાઉ કાપડ,સિમેન્ટ,વીજળી,મત્સ્ય,દવાઓ અને રસાયણો, વનસ્પતિ ઘી
મુખ્ય પાક :- કપાસ, શેરડી, ફળો, ડુંગળી,બાજરી, જુવાર અને કઠોળ
જોવાલાયક સ્થળો : – કીર્તિમંદિર (પોરબંદર )ભારત મંદિર ,ગાંધી સ્મૃતિ ,પ્લેનેટોરિયમ (પોરબંદર )સુદામા મંદિર (પોરબંદર),હર્ષદમાતાનું મંદિર(માધવપુર)
વિશેષ નોંધ :

પ્રાચીન સુદામાનગરી અને અર્વાચીન પોરબંદર રાષ્ટ્પિતા શ્રી મહાત્મા ગાંધી ની જન્મભૂમિ છે.
પોરબંદર કાઠીયાવાડનું સ્તન તરીકે ઓળખાય છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url