અમરેલી જીલ્લો

અમરેલી જીલ્લો
ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી
અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :- ૫ { ધારી, અમરેલી, લાઠી , સાવરકુંડલા અને રાજુલા }
વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૪.૨૫%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:-૯૬૪ (દર હજારે)
મુખ્ય મથક :- અમરેલી
તાલુકાઓ : -૧૧  (1) અમરેલી, (2) બાબરા, (3)  ધારી, (4) જાફરાબાદ. (5) બગસરા, (6) ખાંભા,(7)  લાઠી, (8) લીલિયા (9) રાજુલા , (10) સાવરકુંડલા, (11) વડીયા-કુંકાવાવ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૧ (બેઠકો-૧૯૦) ( ભાજપ-૫૧, કોંગ્રેસ-૧૩૪ અન્ય-૪ )( અમરેલી-૧૮, લાઠી-૧૬, બાબરા-૧૮, લીલીયા-૧૬,ધારી-૧૮,રાજુલા-૨૦,કુકાવાવ,વાડિયા-૧૬, સાવરકુંડલા-૨૦,બગસરા-૧૬,જાફરાબાદ-૧૬, ખાંભા-૧૬ )
જિલ્લા પંચાયતની કુલ સીટો :-૩૪ ( ભાજપ-૦૫, કોંગ્રેસ-૨૯ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- જેનુબેન ઠુંમર
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- કેશુ ભેડા
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ- ૩ (બેઠકો-૧૦૮) ( ભાજપ-૩૫, કોંગ્રેસ-૬૯ અન્ય-૦૪ )( અમરેલી-૧૧(૪૪) (ભાજપ-૦૬, કોંગ્રેસ-૩૫ અન્ય-૩ ), બગસરા-૭(૨૮) ( ભાજપ-૧૩, કોંગ્રેસ-૧૪ અન્ય-૧ ) અને સાવરકુંડલા-૯(૩૬) ( ભાજપ-૧૬, કોંગ્રેસ-૨૦ અન્ય-૦ ))
ગામડાંઓ :- ૭૮૪
બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર
ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ
ઉધોગ:- ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ,સિમેન્ટ ઉધોગ,તેલની મિલ અને હીરા ઉધોગ.
પાક:- જુવાર,કપાસ, કઠોળ,ઘઉં ,બાજરી, મગફળી,શેરડી અને તલ
પર્વતો:- ગીરની ટેકરીઓ, સરકલા
અગત્યના શહેરો : મહુવા ,પાલીતાણા ,શિહોર ,તળાજા ,ગઢડા ,બોટાદ ,ઢસા,પાળિયાદ,વેળાવદર ,ગારીયાધાર ,સાવરકુંડલા,સણોસરા
જોવાલાયક સ્થળો : જૈન મંદિરો (પાલીતાણા )ગોપનાથ મહાદેવ (પીથલપુર)કાળિયાર હરણ નું અભયારણ્ય(વેળાવદર )સ્વામિનારાયણ નું મંદિર (ગઢડા ),અમરાબાપુની જગ્યા (પાળિયાદ ), લાઠીનું હનુમાન મંદિર,લાઠીનો રાજમહેલ .
વિશેષ નોંધ :

આ જીલ્લા નો મોટો વિસ્તાર અરબસાગર ના કિનારે આવેલો છે.
ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત અમરેલી જીલ્લામાંથી થઇ હતી.
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય અમરેલી જિલ્લામાં શરૂઆત થઇ હતી.
કેન્દ્ર સરકારની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટીટયુટ અહીં આવેલી છે .
લોકભારતી સંસ્થા સણોસરામાં આવેલી છે.
લાઠી ગુજરાતી કવિ કલાપીનું જન્મસ્થાન છે.
અમરેલી વેપારકેન્દ્ર છે.
તલગાજરડા પૂ.મોરારિબાપુનું વતન પણ અહીં છે.
સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણની શરૂઆત અમરેલીથી કરી હતી.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url