સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જીલ્લો
ક્ષેત્રફળ :-૧૦,૪૮૯ ચો કિમી
સુરેન્દ્રનગર જીલ્લાની આજુબાજુ અમદાવાદ,મોરબી,બોટાદ,પાટણ,કચ્છ અને રાજકોટ જિલ્લા આવેલા છે.
સ્થાપના :- ૧૯૬૦
વિધાનસભાની કુલ સીટો :-૫ { દસાડા (એસ.સી), લીમડી, વઢવાણ, ચોટીલા, અને ધાંગધ્રા }
વસ્તી :-૧૫,૮૫,૨૬૮ (૨૦૧૧ )
અક્ષર જ્ઞાન :-૭૨.૧૩%
સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૦ (દર હજારે )
મુખ્ય મથક:- સુરેન્દ્રનગર
તાલુકાઓ :- ૯ (1) સુરેન્દ્રનગર, (2) પાટડી, (3) ધાંગધ્રા, (4) લખતર,(5) મૂળી, (6) લીંમડી(7) ચોટીલા, (8) વઢવાણ, (9) હળવદ
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૧૦ (બેઠકો-૧૮૪) ( ભાજપ-૮૫, કોંગ્રેસ-૯૦ અન્ય-૭ )
થાનગઢ-૧૬ (2) દસાડા-૨૨ (3) ધાંગધ્રા-૨૦, (4) લખતર-૧૮,(5) મૂળી-૧૮, (6)લીંમડી-૧૮, (7) ચોટીલા-૧૮ (8) વઢવાણ-૧૮, (9) ચુડા-૧૬ (૧૦) સાયલા- ૨૦
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૩૪ ( ભાજપ-૨૪, કોંગ્રેસ-૧૦ અન્ય-૦ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- ચેતનભાઈ ખાચર
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- સવિતાબેન મેટાલીયા
નગરપાલિકા સંખ્યા અને વોર્ડ :- ૩( ૨૫) (કુલ બેઠકો-૧૦૦) ( ભાજપ-૫૩, કોંગ્રેસ-૪૬, અન્ય-૧ )( ધાંગધ્રા – ૯(૩૬) ( ભાજપ-૨૫, કોંગ્રેસ-૧૧ અન્ય-૦ ) ,લીબંડી- ૭(૨૮)( ભાજપ-૧૬, કોંગ્રેસ-૧૨, અન્ય-૦ ) અને વઢવાણ -૯ (૩૬) ( ભાજપ-૧૨, કોંગ્રેસ-૨૩,અન્ય-૧ )
ગામડાંઓ:- ૬૬૧
આ જીલ્લાના મુખ્ય શહેરો :-ધ્રાગધ્રા,ચોટીલા ,હળવદ ,લીંમડી,સાયલા, થાન ,મૂળી, લખતર
નદીઓ:- કંકાવતી, ગોદરા,ભોગાવો ,સુખભાદર,ફલકુ
પર્વતો- ચોટીલો
મુખ્ય પાક:- કપાસ, બાજરી, ઘઉં, જુવાર,ઇસબગુલ
ખનિજ:- સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, સેન્ટ સ્ટોન, ચૂનાનો પથ્થર
ઉધોગ:- સિરામિક, ચિનાઈ માટીનાં વાસણો,મશીનરી
તળાવો – જોગાસર, રામસાગર, ધરમ, છાલિયા તળાવો છે.
જોવાલાયક સ્થળો :-ત્રિનેત્રેશ્વર મહાદેવ નું મંદિર (તરણેતર ,થાન ) શરણેશ્વર મહાદાવનું મંદિર (હળવદ )  સુંદરી ભવાની (હળવદ ),ચામુંડા માતાજીનું મંદિર (ચોટીલા),રાણકદેવી મંદિર,ઘુડખર અભયારણ્ય,સુંદરી ભવાની મંદિર (હળવદ),સાયલા
વિશેષ નોંધ :

સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્ર અને કચ્છ ને જોડે છે
ચોટીલામાં પ્રખ્યાત ચામુંડા માતાજીનું મંદિર આવેલુ છે
સુરેન્દ્રનગર ભોગાવો નદીના કિનારે વસેલું છે
સુરેન્દ્રનગર રાણકદેવીના મંદિર માટે પ્રખ્યાત છે
સુરેન્દ્રનગરમાં દવા,રંગ ,રસાયણ બનાવાવનો ઉદ્યોગ વિકસ્યો છે
ઝીંઝુવાડા સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે.
ધ્રાગધ્રામાં સોડાએશ તથા થાનમાં ચીનાઈ માટીનો ઉધોગ વિકસ્યો છે
થાન પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર માં પાંચ દિવસનો વિશ્વપ્રસિદ્ધિ તરણેતર નો મેળો ભરાય છે
આ જીલ્લાના કપાસ ,મગફળી શેરડી ઘઉં મુખ્ય પાકો છે
 ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.જળાશયો આવેલા છે.
સુરેન્દ્રનગરને ઝાલાવાડના નામે પણ ઓળખવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ આવેલ છે.
લોક મેળાઓ-તરણેતરનો મેળો,લીંખડીનો મેળો,અષાઢી બીજનો મેળો,વિસત માતાનો દિવાસાનો મેળો-આદરીયાણા,ચરમારિયા દાદાનો મેળો – સુન્દરગઢ (સુર્યાનગર),દેરિયાળિ મેળો – રણિજતગઢ નારીચાણા મેળો – નારીચાણા
મુખ્ય ઉદ્યોગ બેરીંગ ,મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને દસાડામાં મીઠાંના મુખ્ય ઊદ્યોગો આવેલા છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url