નર્મદા જિલ્લો
નર્મદા જીલ્લો
નર્મદા જિલ્લો વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ :- ૨,૭૪૯ચો.કિમી
સ્થાપના :- ૧૯૯૭
વિધાનસભાની કુલ સીટો :- ૨ { નાંદોદ (એસ.ટી) અને ડેડીયાપાડા(એસ.ટી)}
વસ્તી :- ૫,૯૦,૩૭૯ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૨.૭૧ %
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૬૧ (દર હજારે)
મુખ્ય મથક :- રાજપીપળા
તાલુકાઓ :- ૪ ( ૧) નાંદોદ (૨)ડેડીયાપાડા(૩)તિલકવાડા અને (૪)સાગબારા
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૫ (બેઠકો-૯૦) ( ભાજપ-૨૭, કોંગ્રેસ-૪૪ અન્ય-૧૯ ) ( તિલકવાડા-૧૬, નાંદોદ-૧૮, ડેડીયાપાડા-૨૨, સાગબારા-૧૮,અને ગરૂડેશ્વર-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૨( ભાજપ-૬, કોંગ્રેસ-૧૦ અન્ય-૦૬ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- રૂચિકા વસાવા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- વનીતા વસાવા (જેડીયુ)
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( રાજપીપળા-૭(૨૮)( ભાજપ-૧૫, કોંગ્રેસ-૦૭ અન્ય-૬ ))
ગામડાંઓ :- ૫૩૮
પાક:- જુવાર, ડાંગર, બાજરી,કપાસ,મકાઈ અને ઘઉં
ઉદ્યોગ:- ઇમારતી લાકડું,ફિલ્મ ઉદ્યોગ અને અકીક
ખનીજ:-
નદીઓ:- નર્મદા
પર્વતો:- રાજપીપળાની ટેકરીઓ
અગત્યના સ્થળો:- કેવડીયા કોલોની, સુરપાણેશ્વર, કેવડીયા,રાજપીપળા
વિશેષ નોંધ :
આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.
રાજપીપળામાં એક હજાર બારીવાળો રાજમહેલ છે.
વ્યાયામ વિદ્યાલયો આવેલા છે.
કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર ( નર્મદા યોજના ) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે.
સૂરપાણેશ્વ્રર રીંછ અભયારણ્ય આવેલું છે.
નર્મદા જિલ્લો વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાની સરહદો આવેલી છે.
ક્ષેત્રફળ :- ૨,૭૪૯ચો.કિમી
સ્થાપના :- ૧૯૯૭
વિધાનસભાની કુલ સીટો :- ૨ { નાંદોદ (એસ.ટી) અને ડેડીયાપાડા(એસ.ટી)}
વસ્તી :- ૫,૯૦,૩૭૯ (૨૦૧૧ મુજબ )
અક્ષર જ્ઞાન :- ૭૨.૭૧ %
સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૬૧ (દર હજારે)
મુખ્ય મથક :- રાજપીપળા
તાલુકાઓ :- ૪ ( ૧) નાંદોદ (૨)ડેડીયાપાડા(૩)તિલકવાડા અને (૪)સાગબારા
તાલુકા પંચાયતની કુલ સીટો :- ૫ (બેઠકો-૯૦) ( ભાજપ-૨૭, કોંગ્રેસ-૪૪ અન્ય-૧૯ ) ( તિલકવાડા-૧૬, નાંદોદ-૧૮, ડેડીયાપાડા-૨૨, સાગબારા-૧૮,અને ગરૂડેશ્વર-૧૬)
જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૨( ભાજપ-૬, કોંગ્રેસ-૧૦ અન્ય-૦૬ )
જિલ્લા પંચાયત પ્રમુખ :- રૂચિકા વસાવા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- વનીતા વસાવા (જેડીયુ)
નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( રાજપીપળા-૭(૨૮)( ભાજપ-૧૫, કોંગ્રેસ-૦૭ અન્ય-૬ ))
ગામડાંઓ :- ૫૩૮
પાક:- જુવાર, ડાંગર, બાજરી,કપાસ,મકાઈ અને ઘઉં
ઉદ્યોગ:- ઇમારતી લાકડું,ફિલ્મ ઉદ્યોગ અને અકીક
ખનીજ:-
નદીઓ:- નર્મદા
પર્વતો:- રાજપીપળાની ટેકરીઓ
અગત્યના સ્થળો:- કેવડીયા કોલોની, સુરપાણેશ્વર, કેવડીયા,રાજપીપળા
વિશેષ નોંધ :
આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.
રાજપીપળામાં એક હજાર બારીવાળો રાજમહેલ છે.
વ્યાયામ વિદ્યાલયો આવેલા છે.
કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર ( નર્મદા યોજના ) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે.
સૂરપાણેશ્વ્રર રીંછ અભયારણ્ય આવેલું છે.