મહિસાગર જિલ્લો || Mahisagar District

ઇતિહાસ

સ્થાપના

મુખ્ય મથક

વસ્તી

સાક્ષરતા દર

ક્ષેત્રફળ

સરહદે આવેલા જિલ્લાઓ

તાલુકાઓ

જોવાલાયક સ્થળો

ગામડાંઓ

જિલ્લામાંથી પસાર થતી નદીઓ

મુખ્ય પાકો

મુખ્ય ઉદ્યોગો

 


ઇતિહાસ

મહિસાગર જિલ્લાનું નામ મહી નદી પરથી આપવામાં આવેલ છે. મહિસાગર જિલ્લો એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બે તાલુકાઓ બાલાસિનોર અને વિરપુર તથા પંચમહાલ જિલ્લામાંથી ચાર તાલુકાઓ લુણાવાડા,ખાનપુર,કડાણા અને સંતરામપુર એમ કુલ છ તાલુકાઓ લઇ મહિસાગર જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.

 

સ્થાપના

15મી ઓગસ્ટ 2013 ના રોજ ખેડા જીલ્લામાંથી તથા પંચમહાલ જિલ્લામાંથી નવા મહિસાગર જિલ્લાની નવરચના કરવામાં આવી હતી.

 

મુખ્ય મથક

લુણાવાડા

 

વસ્તી(2011 મુજબ)

કુલ વસ્તી : 9,94,624 

 

સાક્ષરતા દર

61.33%

 

ક્ષેત્રફળ

2,261 ચો.કિમી

 

સરહદે આવેલા જિલ્લાઓ

  • અરવલ્લી
  • ખેડા
  • પંચમહાલ
  • દાહોદ

 

તાલુકાઓ

મહિસાગર જિલ્લામાં 6 તાલુકાઓ આવેલા છે.

  1. બાલાિસનોર
  2. કડાણા
  3. ખાનપુર
  4. લુણાવાડા
  5. સંતરામપુર
  6. વિરપુર

 

જોવાલાયક સ્થળો

  • કડાણા ડેમ
  • કેદારનાથ મહાદેવ મંદિર
  • ગુરુ ગોવિંદસિંહ ધામ
  • કલેશ્વરી મંદિર
  • ડાયનાસોર પાર્ક

 

ગામડાંઓ

મહિસાગર જિલ્લામાં કુલ 717 ગામડાઓ આવેલા છે.

 

જિલ્લામાંથી પસાર થતી નદીઓ

  • મહી નદી
  • પાનમ
  • ભાદર
  • ચિબોટા

 

મુખ્ય પાકો

  • ઘઉં
  • કપાસ
  • મકાઈ
  • મગફળી
  • એરંડા

 

મુખ્ય ઉદ્યોગો

  • ઓઇલ ઉદ્યોગ
  • ફૂડ ઉદ્યોગ
  • તેલ ઉદ્યોગ
Next Post Previous Post
1 Comments
  • અજ્ઞાત
    અજ્ઞાત 23 નવેમ્બર, 2022 19:58

    saras

Add Comment
comment url